રાજકોટના ભાજપના MLAએ ડિપોઝિટ વગર ઓક્સિજનના બાટલા આપવાનું શરૂ કર્યું, ધોરાજીમાં કોંગી MLAએ રેમડેસિવિર માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં લોકો ખૂબ ઝડપથી…

Corona સામે લડવા અને શરીરમાં ઓક્સિજનના સ્તરને વધારવા માટે ક્યાં પાંદડા છે લાભદાયક?

આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા-નવા…

વિજય રૂપાણી : રાત્રી કરફ્યુ દરમ્યાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ તો બીજી બાજુ ઓક્સિજન પ્લાન્ટ પર સરકાર રાખશે સીધું મોનીટરીંગ.

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના વધતા કેસોથી ૨૦ થી વધુ શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે.…

મુખ્યમંત્રી રૂપાણી : કુંભમાં ગયેલાં એકપણ વ્યક્તિને ગામમાં સીધો પ્રવેશ નહીં, ફરજિયાત RTPCR ટેસ્ટ થશે અને આઇસોલેટ રહેવું પડશે. મુખ્યમંત્રી રૂપાણી

જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોના નિયંત્રણ…

મોદીએ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી સંતને ફોન કરીને કુંભ મેળામાં ભીડ ઓછી થાય એ માટે તેને સ્થગિત કરી દેવા કરી વિનંતી.

દેશમાં કોરોના વાયરસનો દિવસેને દિવસે અતિ વધી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બે શાહી સ્નાન…

અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી પરિવારે સ્વજને ખબર પૂછવા ફોન કર્યો ત્યારે સામેથી જવાબ મળ્યો કે ‘તમારા સગા મૃત્યુ પામ્યા છે’, પરિવારનો કલાકો સુધી જાણ ન કરતાં હોવાનો આક્ષેપ.

સિવિલમાં દાખલ થવાં માટે દર્દીઓની એમ્બ્યુલન્સની લાંબી લાઇનોની સાથે મૃતદેહ લેવા પણ લાંબી લાઇનો લાગે છે,…

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, પરંતુ ગુજરાતના ટાપુ શિયાળ બેટમાં હજી સુધી નથી નોંધાયો કોરોનાનો એકપણ કેસ.

શીયાળબેટ (તા. જાફરાબાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા…

સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા.

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં સુરત શહેરના વિવિધ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા…

ગુજરાત યુનિવર્સિટી પાસે કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે રોડ પર સ્લોગન અને પેઇન્ટિંગ દોરાયા.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કોરોનાની જાગૃતિ લાવવા રોડ પર પેઇન્ટિંગ દોરાયા. STAY AT HOME, મેં માસ્ક…

મહેસાણામાં કોરોના સંક્રમણ વધતા સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ 14 થી 21 એપ્રિલ સુધી બંધ.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ સ્વૈચ્છિક કે આંશિક રીતે લોકડાઉન…