છેલ્લા 24 કલાકમાં 24 ટકાના વધારા સાથે 23,529 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

30 સપ્ટેમ્બર, 2021ના રોજ એટલેકેગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના પોઝિટિવ કેસમાં 24.7 ટકાનો વધારો…

લીંક પરથી ઇન્જેકશનની ખરીદી ભારે પડી

અંકલેશ્વરના રહેવાસીને વોટસએપ પર વાયરલ થયેલી રેમડેસિવિર ઇન્જેકશન માટેની લીંક પરથી ઇન્જેકશનની ખરીદી ભારે પડી છે.…

સુરેન્દ્રનગરમાં મ્યુકરમાઇકોસિસ રોગથી એક મોત

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ રોગથી એક આધેડનું મોત થતાં લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી…

18 મી મેં સુધી મીની લોકડાઉન લંબાવવામાં આવ્યું

મીની લોકડાઉનનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર…

બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવા

બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, વલણ હોસ્પિટલ, જયાબેન…

આંશિક લોકડાઉનથી વેપારીઓ તથા દુકાનદારોએ વિરોધ કર્યો

વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને આંશિક લોકડાઉન વધારવામાં આવ્યું છે. જેને કારણે…

મહેસાણના 21 મિત્રોએ ભેગા મળીને પ્રાણવાયુ નામનું ગ્રુપ બનાવ્યું

રાજ્યમાં કોરોનાએ જ્યારે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે મહેસાણના 21 મિત્રોએ ભેગા મળીને પ્રાણવાયુ નામનું ગ્રુપ…

દરિયાકાંઠાના વિસ્તારોમાં તૌકેત વાવાઝોડાને લઈ એલર્ટ

ભાવનગર જિલ્લામાં સંભવિત રીતે ત્રાટકનારા તૌકેત વાવાઝોડાને લઇને તંત્ર સજાગ થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ…

પાલનપુરમાં 15 મેના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુલાકાતે

બનાસકાંઠાના પાલનપુરમાં 15 મેના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે પાલનપુરમાં મુખ્યપ્રધાનના આગમનની…

દેશમાં કોરોનાની મહામારીમાં અમિતાભ બચ્ચન મદદરૂપ બન્યા

દેશમાં કોરોનાની મહામારીમાં અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેમણે કોરોના વાયરસ રોગચાળા સામે ભારતની મદદમાં અત્યાર…