US, UK અને કેનેડાનું વન-વે ભાડું 35થી 45 હજાર છે છતાં એર ઈન્ડિયા 1થી 1.50 લાખ મુસાફરો સાથે વસૂલે છે

કોરોનાને કારણએ દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરાયું છે. આ પરિસ્થિતિમાં જરૂરી કામથી, કોઈ પ્રસંગે કે…

ભાવનગરમાં પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ જળવાઈ રહે તે માટે ઔષઘીય પોટલીનું વિતરણ શરૂ કરાયું

રામવાડી કેન્દ્રથી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ટિફિન સાથે આયુર્વેદિક ઔષધી અપાયા છે. ભાવનગર શિશુવિહાર સંચાલિત સંસ્થા સુશીલાબેન…

વિજય રૂપાણી : હવેથી વાહન ચાલકો પાસેથી માસ્ક સિવાય અન્ય દંડ વસુલવામાં આવશે નહી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર અતિ ગંભીર આતંક મચાવી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર કોરોના…

મહારાષ્ટ્રમાં ૧લી મે સુધી આકરા પ્રતિબંધ સાથે લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. આ સ્થિતિને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં…

સરકાર નિર્ણય નથી લેતી તો હવે રાજ્યભરમાં જનતાનું સ્વૈચ્છિક લોકડાઉન શરૂ, અનેક વિસ્તારો 7થી 10 દિવસ માટે બંધ થયા

ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ કરી દેવામાં આવી રહ્યા છે. પાટણ, વલસાડ, આણંદ, અરવલ્લીમાં…

નાસિકની ઝાકિર હુસેન મ્યુનિસિપલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક

કોરોના મહામારીથી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે કોરોનાના વધતા જતા ચેપ વચ્ચે હોસ્પિટલોમાં પથારી, ઓક્સિજન,…

વડોદરામાં કોરોના મહામારીમાં વિટામિન-સીથી ભરપૂર લીંબુ, મોસંબી, સંતરાંની માગ વધી, લીંબુના ભાવ આસમાને

કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી…

કોંગેસ નેતા રાહુલગાંધી કોરોના પોઝિટિવ

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો, બોલીવૂડ સ્ટાર્સથી મોટા-મોટા નેતા આ જીવલેણ…

સરકારની ડોક્ટરોને ચેતવણી કરી છે કે દર્દીને આડેધડ રેમડેસિવિર ઇન્જેક્શન ન આપશો, સામાન્ય લક્ષણમાં આ દવા સલાહભરી નથી.

કોરોનાના દર્દીઓને જરૂર ન હોય છતાં આડેધડ રેમડેસિવિર ઈન્જેકશન લખી આપતા ડોક્ટરોને સરકારના આરોગ્ય અને પરિવાર…

કુંભ મેળામાંથી પરત ઓખા-દેહરાદુન ટ્રેનમાં રાજકોટ આવેલા 80 મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાયો, 13 મુસાફરો પોઝિટિવ આવ્યા હતા.

કુંભ મેળામાંથી પરત રાજકોટ આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ રેલવે જંકશન પર…