Corona સામે લડવા અને શરીરમાં ઓક્સિજનના સ્તરને વધારવા માટે ક્યાં પાંદડા છે લાભદાયક?

આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા-નવા નુસ્કાને ઉપયોગમાં લેવા માટે કહેતા હોય છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં રહીને નુસ્કાનો ઉપયોગ કરે છે. જો તમે પણ આ નુસ્કાઓને ઉપયોગ કરશે તો તમારી તબિયત પણ રહેશે સારી.

પીપળાના પાંદડાના ફાયદા વિશે
પીપળના પાંદડામાં મોઈ્સ્ચર કંટેટ, કાર્બોહાયડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાયબર, કેલ્શિયમ, આર્યન, કોપર, અને મેગ્નેશિયન જેવા તત્વોનો સમાવેશ કરાયો છે. ત્યારે આયુર્વેદના અનુસાર દિવસમાં દરરોજ બે પીપળના પાંદડાનું સેવન કરવાથી શરીરના ઓક્સિજનના સ્તરમાં વધારો થશે.

ફેફસા માટે લાભદાયી
ફેફસામાં તમને સોજો અને તણાવ જેવું લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તંદુરસ્ત માટે લાભદાયી છે. દરરોજ પાંદડાનું સેવન કરવાથી તમને આરામ મળશે.

ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરવાં માટે
પીપળાના પાંદડા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોરોના સમયગાળામાં જો ઈમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો તમને કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થશે. પીપળાના પાંદડા સાથે ગળોનું મિક્સ કરીને તેનું પાણી પીવું જોઈએ અને દિવસમાં 4 વખત કરવું જોઈએ.

લીવરને મજબુત બનાવા માટે
લીવરને તંદુરસ્ત રાખવા માટે પીપળાનું સેવન કરવું જોઈએ. જેથી લીવર ખરાબ થયાથી બચાવ થઈ શકે છે. લીવરની બિમારી વાળા લોકોને ડોક્ટર દરરોજ પીપળાનું સેવન કરવાની સલાહ આપે છે.

કફની સમસ્યા દૂર કરવા માટે
કફથી જલ્દીથી રાહત મળી શકે છે. પીપળાના પાંદડાનું સૂપ બનાવીને પીવાથી કફ જળમૂળથી તેનો નાશ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *