સિનિયર ધારાશાસ્ત્રી તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન નિરંજન શાંતિલાલ દફતરી કોરોનાથી નિધન

ગુજરાતના પ્રથમ હરોળના સિનિયર ધારાશાસ્ત્રી તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન નિરંજન શાંતિલાલ દફતરી કોરોનાની…

દિલ્હી : જયપુર ગોલ્ડન હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા 20નાં મોત, 200 લોકોનો જીવ ખતરામાં

દિલ્હીના રોહિણીમાં આવેલી જયપુર ગોલ્ડલ હૉસ્પિટલમાં હાલ ઓક્સિજનનો ખૂબ ઓછો જથ્થો બચ્યો છે. મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર…

CBSE એ પ્રશ્નપત્રોની પદ્ધતિમાં કર્યો ફેરફાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ કમ્પેટન્સી આધારિત શિક્ષણ પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે.…

ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા ઉકાળો, વિસામો અને ટિફિન સેવાઓ શરૂ

ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે ઉકાળો, વિસામો અને ટીફીન સેવાઓ શરૂ કરવામાં…

હરિદ્વારમાં કોરોનાની ‘દવા’ બનાવવાનો દાવો કરનારી ‘પતંજલિ’ માં 83 લોકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાનાં કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા અને જનતા પણ વાયરસની…

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં દાખલ દર 10માંથી 4 બાળકો કોરોના પોઝિટિવ

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસમાં પુખ્ત અને વૃદ્ધોની સાથે હવે 1 થી 12 વર્ષના બાળકો પણ…

ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું, ગ્રેડિંગ પ્રમાણે પરિણામ અપાશે

કોરોનાના કેસ વધતા ગુજરાત બોર્ડમાં ધોરણ 1 થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું છે. ધોરણ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં GMDC હોલની 900 બેડની DRDO હોસ્પિટલનો શુભારંભ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદમાં GMDC હોલ ખાતે DRDO કોવિડ હોસ્પિટલનું…

US, UK અને કેનેડાનું વન-વે ભાડું 35થી 45 હજાર છે છતાં એર ઈન્ડિયા 1થી 1.50 લાખ મુસાફરો સાથે વસૂલે છે

કોરોનાને કારણએ દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરાયું છે. આ પરિસ્થિતિમાં જરૂરી કામથી, કોઈ પ્રસંગે કે…

ભાવનગરમાં પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ જળવાઈ રહે તે માટે ઔષઘીય પોટલીનું વિતરણ શરૂ કરાયું

રામવાડી કેન્દ્રથી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ટિફિન સાથે આયુર્વેદિક ઔષધી અપાયા છે. ભાવનગર શિશુવિહાર સંચાલિત સંસ્થા સુશીલાબેન…