મોહન ભાગવત : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઇચ્છા નથી

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવખત રામ મંદિરના મુદ્દા પર મોટું નિવેદન…

ઘાસચારા કૌભાંડ: દુમકા કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષી જાહેર, બિહાર ના પૂર્વ મુખ્ય મંત્રી જગન્નાથ મિશ્ર છૂટી ગયા

ઘાસચારા કૌભાંડના દુમકા કોષાગાર કેસમાં આરજેડી સુપ્રીમેં લાલુ પ્રસાદ યાદવ ને દોષી જાહેર કરવામાં આવ્યા છે.…

હાર્દિક પટેલે ફરીવાર આંદોલન કરવાની યોજના ઘડી. બે મહિના પછી તે 18-18 દિવસની જનજાગૃતિ યાત્રાનો પ્રારંભ કરશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રવિવારે ગુજરાત જનજાગૃતિ યાત્રા યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યના…

મહારાષ્ટ્ર માં રાજ ઠાકરે એ “ભાજપ મુક્ત ભારત” નો નારો આપ્યો,તમામ વિપક્ષોને સાથે આવવા અપીલ

સમગ્ર ભારત દેશભરમાં ઉભી થયેલી મોદી વિરોધી લહેરની વચ્ચે મહારાષ્ટ્ર ના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે…

ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવી ખાતરી ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપી

આજે વિધાનસભામાં ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં નર્મદાની માગ પર ઉભા થયેલા સવાલ પર…

ઇશરત કેસમાં મોદીની ગુપ્ત રીતે તપાસ થઈ હતી : વણઝારા

ઇશરત જહાં કથિત ફેક એન્કાઉન્ટર કેસના આરોપી અને પૂર્વ આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ વડાપ્રધાન નરેન્દ્ર…

ભારત વિરોધી નિવેદનથી કેનેડામાં રાજનીતિ, પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રૂડો

કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) ડેનિયલ જેનાના એ નિવેદન પર વિવાદ વધી રહ્યો છે, જેમાં તેઓએ…

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થયુ છે. જેથી તેમના…