કોંગેસ નેતા રાહુલગાંધી કોરોના પોઝિટિવ

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો, બોલીવૂડ સ્ટાર્સથી મોટા-મોટા નેતા આ જીવલેણ…

સરકારની ડોક્ટરોને ચેતવણી કરી છે કે દર્દીને આડેધડ રેમડેસિવિર ઇન્જેક્શન ન આપશો, સામાન્ય લક્ષણમાં આ દવા સલાહભરી નથી.

કોરોનાના દર્દીઓને જરૂર ન હોય છતાં આડેધડ રેમડેસિવિર ઈન્જેકશન લખી આપતા ડોક્ટરોને સરકારના આરોગ્ય અને પરિવાર…

કુંભ મેળામાંથી પરત ઓખા-દેહરાદુન ટ્રેનમાં રાજકોટ આવેલા 80 મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાયો, 13 મુસાફરો પોઝિટિવ આવ્યા હતા.

કુંભ મેળામાંથી પરત રાજકોટ આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ રેલવે જંકશન પર…

રાજકોટના ભાજપના MLAએ ડિપોઝિટ વગર ઓક્સિજનના બાટલા આપવાનું શરૂ કર્યું, ધોરાજીમાં કોંગી MLAએ રેમડેસિવિર માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં લોકો ખૂબ ઝડપથી…

Corona સામે લડવા અને શરીરમાં ઓક્સિજનના સ્તરને વધારવા માટે ક્યાં પાંદડા છે લાભદાયક?

આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા-નવા…

મોદીએ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી સંતને ફોન કરીને કુંભ મેળામાં ભીડ ઓછી થાય એ માટે તેને સ્થગિત કરી દેવા કરી વિનંતી.

દેશમાં કોરોના વાયરસનો દિવસેને દિવસે અતિ વધી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બે શાહી સ્નાન…

સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા.

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં સુરત શહેરના વિવિધ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા…

ગુજરાત યુનિવર્સિટી પાસે કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે રોડ પર સ્લોગન અને પેઇન્ટિંગ દોરાયા.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કોરોનાની જાગૃતિ લાવવા રોડ પર પેઇન્ટિંગ દોરાયા. STAY AT HOME, મેં માસ્ક…

મહેસાણામાં કોરોના સંક્રમણ વધતા સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ 14 થી 21 એપ્રિલ સુધી બંધ.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ સ્વૈચ્છિક કે આંશિક રીતે લોકડાઉન…

અમદાવાદમાં ગોતાની ધ્રુવી ફાર્મા પર ક્રાઈમ બ્રાંચની રેડ, 400 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં.

લોકો એક તરફ ઇન્જેક્શન માટે વલખાં મારે છે, ત્યારે આ કંપની પાસે મોટો જથ્થો હતો. એક…