તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે નુકશાન થયું છે

તાઉતે વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે નુકશાન થયું છે, ત્યારે અમદાવાદના ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે સાયન્સ સીટી રોડ પર આવેલ શુકન ચાર રસ્તા પરનો માર્ગ બેસી ગયો છે. જ્યાં રોડ બેસી ગયો છે, ત્યાં થોડા સમય પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ રોડ બેસી જતાં અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *