આર્થિક તંગીથી કંટાળી આપઘાત કરવા આવેલી મહિલાને પોલીસે બચાવી

રાજયમાં લોકડાઉનના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો આપઘાત કરવા મજબુર બન્યાં છે. અમદાવાદમાં આર્થિક તંગીથી કંટાળી સાબરમતી નદીમાં કુદી આપઘાત કરવા આવેલી મહિલાને પોલીસે બચાવી લીધી હતી. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલાં ગુરૂજી બ્રિજ પરથી નદીમાં ઝંપલાવે તે પહેલાં મહિલાને રાહદારીઓએ બચાવી લીધી હોવાની ઘટના સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *