લાલુ પ્રસાદ ની મુશ્કેલી માં વધારો ; જેલ ની સજા લંબાવાઇ

બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ ચારા ગોટાળા કેસમાં જેલની સજા કાપી  રહ્યા છેેે. અનેે હાલ માંં તેમની  મુુુુુુુુુશ્કેલી  ગઇ છે. લાલુ પ્રસાદ બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે ,  હાલમાં સારવાર માટે દિલ્હી એમ્સમાં ભરતી કરાવા માંં આવ્યા છેેે, સારવાર માટે તેમને ચાર સપ્તાહનો સમય તો અપાયો છે  હવેે તેમની  મુુુુુુુુુશ્કેલી   માંં   વધારો થયો છેેે.  તેમની સજા બીજા ચાર સપ્તાહ માટે લંબાવાઈ છે. મળતી માહિતી મુજબ  જેલના કેટલાક કર્મચારીઓની લાલુ પ્રસાદ યાદવના ફોન પ્રકરણ બાબતે  લાપરવાહી સામે આવી છે  જેની  કાર્યવાહી પણ કરવામાં આવશે. લાલુ પ્રસાદ યાદવ ને ૩-૪ કેસમાં પહેલા જ જામીન મળી ચુકયા છે. હજી બીજા અન્ય કેસ માં જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *