જસપ્રીત બુમરાહની ઈંગ્લેન્ડ સામેની અંતીમ ટેસ્ટમાં ન રમવાની જાહેરાત થી ભારત ને આંચકો.

 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ૪ માર્ચથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ  રમાવાની છે. ભારતીય ટીમ આ સિરીઝમાં ૨-૧ થી આગળ છે. પરંતુ ટીમ ઈન્ડિયાને અંતિમ ટેસ્ટ પહેલા એક મોટો આંચકો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ અંતિમ ટેસ્ટ  ન રમવાની જહેરાત થી આપ્યો છેબુમરાહે બીસીસીઆઈને ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી જે સ્વીકારાઇ  છે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરી ને જાણકારી આપી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *