ગુજરાત પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલે સૌને શુભકામનાઓ પાઠવી

નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવાઇ રહી છે, ત્યારે માં જગદંબા આપણા સૌને સુખ સમૃધ્ધિ અને સારૂ આરોગ્ય પ્રધાન કરે તેવી પ્રાર્થના કરતા ગુજરાત પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલે સૌને શુભકામનાઓ પાઠવી છે. આ સાથે કોરોના કપરાકાળમાં પણ આપણે તહેવારો સારી ઉજવી શકીએ અને લોકોની સુરક્ષા યોગ્ય રીતે થાય તેવા સરકાર દ્વારા યોગ્ય પગલા લેવાઇ રહ્યા છે. તેવી વાત કરતા સૌએ સરકારના નિર્ણયને સ્વીકાર કરી સાથ સહકાર મળે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *