રેશનના દુકાનદારો તેમની પડતર માગણીઓને લઈ ૭ ઓકટોબર થી વિતરણ વ્યવસ્થાથી અડગા રહ્યા

ગુજરાતભરના રેશનના દુકાનદારો તેમની પડતર માગણીઓને લઈ ૭ ઓકટોબર થી વિતરણ વ્યવસ્થાથી અડગા રહ્યા હતા. રાહત દરે અપાતા રેશનના દુકાનદારોને દરરોજ સર્વરમાં ખામીઓ સાથે અપુરતા કમિશન તેમજ પોષણક્ષમ વળતર તેમજ અન્ય પડતર માગણીઓનો ઉકેલ ન મળવાના કારણે સંખ્યાબંધ દુકાનદારોએ રાજીનામા આપવા પડયા છે. જ્યારે અન્ય દુકાનદારઓને પુરતુ વળતર ન મળવાના કારણે વ્યાજબી ભાવની દુકાનો ચલાવવી મુશ્કેલ થઈ પડ્યું છે, ત્યારે ગુજરાતભરના રેશનદુકાનદારો 7 ઓક્ટોમ્બરથી વિતરણ વ્યવસ્થા થી અડગા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *