એરફોર્સના ફાઈટર વિમાન MIG-21 પંજાબના મોગામાં ક્રેશ

એરફોર્સના ફાઈટર વિમાન MIG-21 ગુરુવારે રાતે પંજાબના મોગામાં ક્રેશ થયું છે. દુર્ઘટનામાં પાયલોટ સ્ક્વોડ્રન લીડર અભિનવ ચૌધરીનું મોત થયું છે. એરફોર્સે આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. મળતી જાણકારી મુજબ ટ્રેનિંગના ચાલતા પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21થી ઉડાન ભરી હતી. જે બાદ વિમાન ક્રેશ થઈ ગયુ. શુક્રવારે સવારે પાયલટ અભિનવનો મૃતદેબ મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *