રેલમંત્રી પિયુષ ગોયલ નુ રેલવેના ખાનગીકરણ મુદ્દે લોકસભામાં આપ્યું મોટું નિવેદન

રેલવે મંત્રી પિયુષ ગોયેલે રેલવેના ખાનગીકરણની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યુ છે. તેમણે વિશ્વાસ અપાવતા લોકસભામાં જણાવ્યું કે રેલવે ભારત સરકારની સંપત્તિ છે , રેલવેનું કદી પણ ખાનગીકરણ કરવામાં નહીં આવે.રેલવે હમેંશા ભારત સરકારને અધીન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *