ભાજપ નું ચૂંટણી પંચને મમતા બેનરજીનું ઉમેદવારીપત્ર રદ કરવાની માગણી

આજે ભાજપ( ભારતીય જનતા પક્ષ) નુ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ ચૂંટણીપંચને મળ્યું. તેઓએ ચૂંટણીપંચને મુખ્યમંત્રી મમતા બેનરજીનું ઉમેદવારીપત્ર રદ કરવાની માગણી કરી હતી.તેઓએ કહેલું કે મમતા બેનર્જી સામે ૬ ફોજદારી કેસો ચાલુ છે છતાં એફિડેવિટમાં તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.હવે જોવાનું એ રહશે કે ચૂંટણીપંચ શુ પગલાં લેશે. અમીત શાહ ની સભા નુ ચેનાલ પર લાઈવ પ્રસારણ ન બતાવીને મમતા એ પોતાની તાકાત નો પરચો આપી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *