દાદરાનગર હવેલીના સાંસદ શ્રી મોહન ડેલકર નું શંકાસ્પદ મોત

સશ્રી મોહન ડેલકર નું શંકાસ્પદ મોત થયુ છે અને તેમનો મ્રુતદેહ મુંબઇ સ્થિત હોટેલ સી ગ્રીના માંંથી મળી આવેલ છે.તેમણે ૧૯૮૫ માં આદિવાસી વિકાસ સંગઠન ની સ્થાપના કરી હતી.૨૦૦૯ સુધી કોંગ્રેસ ના કાર્યકર તરીકે કાર્ય કર્યુ ત્યાર બાદ ૨૦૨૦માં જનતા દળ્માં જોડઇ ને સાત વાર લોકસભામાં પ્રતિનિધિત્વ કરેલુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *