નેપાળે ભારતની સરહદે ‘નો મેન્સ લેન્ડ’ માં ૧૨ થી વધુ ગામડાં બનાવ્યાં.

ચીન ના ઇશારે નેપાળે સરહ્દ પર બન્ને દેશોના નગરિકોએ ન રહેવુ એવી સમજુતી જે વિસ્તારમાં થઇ છે તે જગ્યા પર કેટ્લાક નેપાળી પરીવારો અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા છે. અને આ રીતે ગેરાકાયદેસર રીતે વસવાટ થઇ ચુક્યો છે.ભારત અને નેપળ વચ્ચે વર્ષોથી આર્થિક અને સામાજીક સંંબંંધ રહ્યા છે પરંંતુ ચીન નાં ષડ્યંત્રના ભાગ રુપે સરહદી વિસ્તારમાં રહેતા યુવાધનમાં ભારત વિરુધ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *