વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત નવી શિક્ષા નીતિના કારણે.

છેલ્લા કેટલા સમય થી શિક્ષણ ના નિયમ માં ફેરફાર થયો નથી પણ અવે દેશમાં ૩૪ વર્ષ બાદ શિક્ષણ નિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. તે નવી શિક્ષણ નિતિ હેઠળ ચાલુ અભ્યાસક્રમની વચ્ચે કોઈ પણ વિદ્યાર્થી એક કોલેજમાંથી બીજા કોલેજમાં અને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જઈ શકશે,અને સાથે જ ક્રેડિટ ટ્રાંસફરથી સ્થળાંતરિત થઈ વિદ્યાર્થી ડિગ્રી મેળવી શકશે. આને કારણે વિદ્યાર્થીને ગણા એવા લાભ પણ મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *