કોરોના અપડેટ ન્યુઝ..

જી.એસ.ટી,ઇંધણ અને મોંઘવારી માં વધતા ભાવ પર વેપારીનો વિરોધ ભારત બંધ આજે..

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવાદ મુદ્દે રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ…

કોરોનાના મહામારીને કારણે CM રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિન પટેલ સહિત તમામ MLA ના પગાર માં 31 માર્ચ 2021 સુધી 30 ટકા કાપ

કોરોના મહામારીને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમહ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત તમામ મંત્રીઓ અને…

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી AIIMSમાંથી અપાઈ રજા, 18 ઓગષ્ટે થયા હતા દાખલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આજે દિલ્હીની AIIMS માંથી રજા આપવામાં આવી છે. દિલ્હી AIIMS એ…

ગૃહમંત્રી અમિત શાહને મોડી રાત્રે AIIMSમાં કરાયા દાખલ

દેશના ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડો રણદીપ ગુલેરિયાની આગેવાની…

ગૃહમંત્રી અમિત શાહ કોરોના સામે જીત્યા જંગ, હજુ થોડાક દિવસ રહેશે હોમ આઈસોલેશનમાં

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો…

ભારત રત્નથી સન્માનિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોનાની ઝપેટમાં

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ…

ગૃહમંત્રી અમિત શાહને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવનાર લોકોને ચેકઅપ કરાવવા કરી અપીલ

ભારતમાં કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે અને આ મહામારીમાં અનેક નામચીન હસ્તીઓ પણ સપડાયા છે.…

કારગિલ વિજયના 21 વર્ષ પૂર્ણ, રક્ષામંત્રી રાજનાથ સિંહે વોર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

કારગિલ વિજય દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણ સેનાના પ્રમુખોએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ…