સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા.

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં સુરત શહેરના વિવિધ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા…

ગુજરાત યુનિવર્સિટી પાસે કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે રોડ પર સ્લોગન અને પેઇન્ટિંગ દોરાયા.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કોરોનાની જાગૃતિ લાવવા રોડ પર પેઇન્ટિંગ દોરાયા. STAY AT HOME, મેં માસ્ક…

મહેસાણામાં કોરોના સંક્રમણ વધતા સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ 14 થી 21 એપ્રિલ સુધી બંધ.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ સ્વૈચ્છિક કે આંશિક રીતે લોકડાઉન…

અમદાવાદમાં ગોતાની ધ્રુવી ફાર્મા પર ક્રાઈમ બ્રાંચની રેડ, 400 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં.

લોકો એક તરફ ઇન્જેક્શન માટે વલખાં મારે છે, ત્યારે આ કંપની પાસે મોટો જથ્થો હતો. એક…

અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતાર.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતાર છે. લોકોને આ ઇન્જેક્શનની…

‘માનવ સેવા એજ પ્રભુ સેવા’: શરણમ ફાઉન્ડેશનના પલક પટેલજે અમદાવાદમાં કોરોનાના દર્દીને ભોજનમાં પડતી મુશ્કેલીઓમાં 1100 દર્દીને ફ્રી ટિફિન આપે છે.

•કોરોનાનો ચેપ લાગ્યા પછી કરેલા અનુભવમાંથી ફાઉન્ડેશનના સ્થાપકે સેવા શરૂ કરી છે. કોરોનાનો ભોગ બનનાર દર્દીઓને…