‘એન્ટીલીયા’ મુકેશ અંબાણીના ઘરની બહાર બોમ્બ ભરેલી ગાડી મળી.

સીરિયા પર અમેરિકી હુમલાની અસરને કારણે ભારતીય શેર માર્કેટ નિચલી સપાટી એ

અમેરિકાના સીરિયા પરના હુમલ ને  કારણે સમગ્ર વિશ્વના માર્કેટની સાથે ભારતીય શેર માર્કેટ ને પણ માઠી…

૧ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ચોખ્ખું એફ.પી.આઇ માં રોકાણ ૨૨,0૩૮ કરોડ રૂપિયા.

આપણા વિદેશી રોકાણકારો (FPI) ભારતીય બજારોમાં જોરદાર મુડીરોકાણ કરી રહ્યા છે.અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા…

Amezon ના CEO જેફ બેઝોસનું રાજીનામું અને એન્ડી જેસી અવે તેમની જગ્યા લેશે.

અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.અને તે આ વર્ષના…

મ્યુ. ફંડ સ્કીમ બંધ થતાં જ કરોડો રુપીયાનું નુકસાન થશે. (સી.એફ.એમ.એ)

અહી સુપ્રીમ કોર્ટે ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટનને તેની ૬ બંધ કરેલી સ્કીમ્સના નાણાં યુનિટ હોલ્ડરને પાછા…

વિદેશી રોકાણથી શેરબજારમાં મજબૂત સ્થિતિ આવી સ્ટોક-માર્કેટ : સેન્સસેક્સS ૫૦ હજારને પાર પહોંચ્યો છે.

આપણા ભારતીય શેરબજારની સત્રમાં સ્થિતિ (૯:૩૫ ક્લાકે) બજાર          સૂચકઆંક       …

વેપારીઓ માટે રાહત ના સમાચાર, વાર્ષિક 40 લાખ નું ટર્નઓવર કરનારા વેપારીઓને GST માથી મુક્તિ

નાણાં મંત્રાલયે નાના વેપારીઓ માટે ખુબજ મહત્વનો નિર્ણય લીધો છે. વાર્ષિક રૂ. 40 લાખનું ટર્નઓવર કરનારા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રમાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે એક…

શેરબજાર ના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, સીધા સ્ટોક એક્સચેન્જ સાથે કરી શકશે વેપાર

ભારતમાં માર્કેટ રેગ્યૂલેટર શેરબજાર દ્વારા ડાયરેક્ટ માર્કેટ એકસેસની મંજૂરી આપવામાં આવી છે. જેના લીધે હવે ગ્રાહકો…

RBIની બેઠકના પરિણામો જાહેર: હપ્તા કે વ્યાજ દરમાં નવી કોઇ રાહત નહીં મળે

રિઝર્વ બેંકની ત્રણ દિવસ ચાલેલી નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. આ બેઠકમાં રેપો…