જિલ્લામાં સતત 20મા દિવસે શૂન્ય કેસ

અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે. ત્યારે જિલ્લામાં સતત 20મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં 4 નવા કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. સતત 46મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.2 સપ્ટેમ્બર, 2021ની સાંજથી 3 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 4 નવો કેસ નોંધાયો છે. જ્યારે શહેરમાં 5 દર્દી સાજા થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *