‘બાલિકાવધૂ’ ફૅમ અવિકા ગોર લગ્ન વગર માતા બની હતી? પહેલી જ વાર તોડી ચુપ્પી

ટીવી સિરિયલ ‘બાલિકાવધૂ’માં આનંદીનો રોલ ભજવીને લોકપ્રિય થનાર અવિકા ગોર તથા કો-સ્ટાર મનીષ રાયસિંઘન વચ્ચે અફેર હોવાની વાતો લાંબા સમયથી થતી હતી.

પહેલાં અફેર અને પછી એવી ચર્ચા હતી કે અવિકા-મનીષને એક બાળક પણ છે.

બંનેએ આ બાળક દુનિયાથી છુપાવીને રાખ્યું છે.

આ અફવાઓ ત્યારે શાંત થઈ જ્યારે 2020માં મનીષે સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યાં હતાં.

મનીષના લગ્ન બાદ અવિકાએ સો.મીડિયામાં જાહેરાત કરી હતી કે તેના સંબંધો ‘રોડીઝ’ના પૂર્વ તથા સોશિયલ એક્ટિવિસ્ટ મિલિંદ ચાંદવાણી સાથે છે.

હવે, અવિકાએ મનીષ સાથેના સંબંધો અંગે વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *