144મી રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે અખાત્રીજના પાવન અવસરે પ્રભુ પરિવાર જે રથમાં નગરચર્યાએ નીકળે છે તે રથનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલિપદાસજી સહિત જુજ સંખ્યામાં મહેમાનો હાજર રહયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *