ભારત-ઇંગ્લેન્ડ સામેની વનડે સિરિઝમાં ભારતીય ટીમ નું એલાન

ભારત-ઈંગ્લેંડવન-ડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે.ભારતીય વનડે ટીમ માં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન,શાર્દુલ ઠાકુર, શુભમન ગીલ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિશ્ના, ભુવનેશ્વર કુમાર, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કે એલ રાહુલ, યુજ્વેન્દ્ર ચહલ,ટી નટરાજન, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *