પહેલી ટી ૨૦માં ઈંગ્લેન્ડ સામે ઈન્ડિયાની કારમી હાર

પહેલી ટી ૨૦માં ઈંગ્લેન્ડ સામે ઈન્ડિયાની કારમી હાર થઈ છે . રમતમાં કેપ્ટન વિરાટ કોહલીનુ ફોર્મ કંગાળ રહ્યું. વિરાટ ઝીરો રન પર આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાની આઠ વિકેટે હાર થઈ હતી. કેપ્ટન કોહલીએ સ્વીકાર્યુ હતુ કે, આ પીચ પર કેવી રીતે રમવુ તેની સમજ નહોતી પડી.અમારા શોટ્સ યોગ્ય રીતે રમી શક્યા નહોતા ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં માત્ર 124 રન કર્યા હતા. માત્ર શ્રેયસ ઐયરને બાદ કરતા બાકીના બેટસમેન ફ્લોપ રહ્યા હતા.કોહલીએ વધુમાં કહ્યુ હતુ કે, અમે અમારી ભૂલો સ્વીકારીને પૂરજોશમાં વાપસી કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *