તાજમહેલમાં બોમ્બની અફવા …

આજે સવારે એક પાગલે  પોલીસ ને  હેરાન કરવા માટે ૧૧૨ નંબર પર ફોન કરી ને તાજમહેલમાં બોમ્બ હોવાનુ  જણાવ્યુ. આ બાતમી મળતાં પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુુ અને  ચેકીંગ શરૂ કરાયું હતું.  પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા. બીડીએસ ને પણ બોલાવામાંં આવી હતી અને  સવારે ૭.૩૦ વાગ્યે આખા તાજમહેલની તપાસ કરી હતી  ઉતાવળમાં  પોલીસનેે યાદ પણ ન રહ્યુ  કે સીઆઈએસએફ તાજમહેલમાં સુરક્ષા છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *