કિશમિશના પાણી ને નિયમીત પીવાથી મેળવો અનેક ફાયદા…

મોટભાગના લોકોને આ  ડ્રાય ફૂટ્સ  ખાવુ પસંદ કરે છે. કિશમિશ એટ્લે કે દ્રાક્ષ આપણા આરોગ્ય માટે  અત્યંંત લાભકારી  છે.કિશમિશને રોજ રાત્રે પાણીમાં પલાળીને મુકી દો અને સવારે તેનુ પાણી પીવો. કિશમિશના પાણી થી સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.

ફાયદા :

૧. તેનાથી શરીરનો વિકાસ સારી રીતે થાય છે.

૨. આ પાણીમાં વિટામિન એ, બીટા કેરોટિન હોય છે  જેના કારણે  આંખની રોશની તેજ વધે છે.

ઓરેંજ કિશમિશ સ્નો

૩. – કિશમિશના પાણીમાં એમીનો એસિડ્સ હોય છે જે બોડીને એનર્જી આપવાનુ કાર્ય કરે છે. તેનાથી નબળાઈ  અને  થાક  દૂર થાય છે.

૪. રોજ સવારે ખાલી પેટ કિશમિશનુ પાણી પીવાથી પેટની સારી રીતે સફાઈ  કરે  છે  અને કબજિયાત દુર કરે છે. ગેસ અને એસિડિટીથી રાહત અપાવે છે.

૫. કિશમિશના પાણીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ  બોડીમાંથી ટૉક્સિન્સ કાઢીને કિડનીને હેલ્ધી બનાવવાનું કામ કરે છે.

૬. કિશમિશના પાણીમાં રહેલા  કૉપર , આયરન  અને બી કૉમ્પલેક્સની ભરપૂર માત્રા  લોહીની કમીને પૂરી કરીને બ્લડ સેલ્સને હેલ્ધી બનાવે છે અનેે કેંસર જેવી બીમારીઓથી આપણી રક્ષા કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *