વેક્સિનની થઇ આડઅસર અને વડોદરામાં વધુ બે સફાઇકર્મીઓને અસર…

આ વાતે વડોદરાથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે….

વડોદરામાં કોરોના વેક્સિનીની આડઅસર ને લીધે બે સફાઇકર્મીએ રસી લીધા બાદ તબિયત બગડી ગઇ છે. અને તેઓ ને નરહરિ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા.અને ગઇકાલે જીગ્નેશ સોલંકી નામના કર્મીનું મોત થયું હતું એને કારણે પરિવારજનોએ કર્યા વેક્સિનના પર થતા આડઅસર  નો આક્ષેપ મુકિયો છે.

વડોદરામાં વેક્સિનની આડઅસરનાં કારણે બે સફાઇકર્મીઓની તબિયત બગડી હોવાના અહેવાલ છે. આ સફાઇકર્મી વોર્ડ નંબર ૯ નાં હોવાનુ સામે આવ્યુ છે. આ બે સફાઇકર્મીઓની તબિયત બગડતા બન્નેને નરહરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અને મળતી માહિતી અનુસાર  સફાઇકર્મીઓનાં પરિવારજનોએ વેક્સિનની આડઅસર થઇ હોવાનો આક્ષેપ કર્યો છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *