કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય

કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ નક્કી કર્યુ છે કે…

અનંતનાગ એન્કાઉન્ટર ; સુરક્ષા દળો દ્વારા ૨ આંતકી ઓ ઠાર

બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીર માં  અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા  ૨ આંતકી ઓ ને ઠાર કરવા માં આવ્યા…

શ્રીનગરમાં પરવાનગી વગર મોહરમનું જુલુસ કાઢતા પોલીસે ટીયર ગેસ છોડ્યા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શનિવારે પરવાનગી વગર મોહરમ જુલુસ કાઢી રહેલા લોકોને હટાવવા માટે પોલીસને ટીયર ગેસ અને…

પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર

જમ્મુકાશ્મીરમાં અવારનવાર આતંકવાદીઓની ઘુસણખોરીની અને અથડામણ ની ઘટના ઘટી રહી છે.  ત્યારે પુલવામામાં જદુરા વિસ્તારમાં શનિવારે…

જમ્મુ કાશ્મીરના બારામુલામાં આતંકવાદી હુમલો, બે જવાન, એક પોલીસ અધિકારી શહીદ

જમ્મુ કશ્મીરમાં આવેલ બારામુલા વિસ્તારમાં આજે સવારે CRPFના જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં…

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે ગોળીબારમાં 1 આતંકી ઠાર, 1 જવાન શહિદ

જમ્મુ-કાશ્મીરમાં આવેલ પુલવામા જિલ્લા સ્થિત કમરાજીપોરા વિસ્તારમાં આજે સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.…

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ની સરકારે પાંચમી ઑગષ્ટે જાહેર કર્યું લૉકડાઉન

પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારે પાંચમી ઑગષ્ટે પોતાના રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનને ભાજપે…

પાકિસ્તાન ની નાપાક હરકત LOC ખાતે ફાયરિંગ, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પુંછ જિલ્લાના કસ્બાકર્ની સેક્ટર અને બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. બાલાકોટમાં નિયંત્રણ…