મહેસાણામાં કોરોના સંક્રમણ વધતા સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ 14 થી 21 એપ્રિલ સુધી બંધ.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ સ્વૈચ્છિક કે આંશિક રીતે લોકડાઉન…

અમદાવાદમાં ગોતાની ધ્રુવી ફાર્મા પર ક્રાઈમ બ્રાંચની રેડ, 400 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં.

લોકો એક તરફ ઇન્જેક્શન માટે વલખાં મારે છે, ત્યારે આ કંપની પાસે મોટો જથ્થો હતો. એક…

અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતાર.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતાર છે. લોકોને આ ઇન્જેક્શનની…

‘માનવ સેવા એજ પ્રભુ સેવા’: શરણમ ફાઉન્ડેશનના પલક પટેલજે અમદાવાદમાં કોરોનાના દર્દીને ભોજનમાં પડતી મુશ્કેલીઓમાં 1100 દર્દીને ફ્રી ટિફિન આપે છે.

•કોરોનાનો ચેપ લાગ્યા પછી કરેલા અનુભવમાંથી ફાઉન્ડેશનના સ્થાપકે સેવા શરૂ કરી છે. કોરોનાનો ભોગ બનનાર દર્દીઓને…

બાળકો કોરોનાની ચપેટમાં: અમદાવાદ સિવિલમાં 12 સારવાર હેઠળ, 2 ઓક્સિજન પર

સિવિલમાં અત્યારે 12 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર…

અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો જેવા મળ્યો. છેલ્લા ચાર દિવસમાં 100 ફ્લાઈટો રદ થઈ.

ડોમેસ્ટિકમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર થાય છે. જે…