ઓઢવમાં લાકડાનું ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી

ઓઢવમાં લાકડાનું ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે ફાયરબ્રિગેડે અઢી લાખ લિટર…

વર્તમાન વ્યાજદરની સરખામણીમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 0.25 ટકા

વેક્સિનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ‘ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ-1111’ યોજનાની જાહેરાત કરી…

કોરોનાને કારણે વાલીઓને રાહત આપવા માટે નિર્ણય

કોરોનાના કારણે નોકરી – ધંધા ગુમાવનારા પરિવાર તેમજ શ્રમજીવી પરિવારના બાળકો આર્થિક સંકડામણ વચ્ચે પણ ભણી…

અમદાવાદમાં આવેલા કુલ 50 મલ્ટિપ્લેક્સને કોરોનામાં આશરે 350 કરોડનું નુકસાન થયું

કોરોનાની પહેલી લહેર બાદ જ્યારે મલ્ટિપ્લેક્સ અને મિનીપ્લેક્સ શરૂ થયાં ત્યારે જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવામાં…

ગુજરાત સરકારે હવે રોજના 25 હજાર કેસને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને ગુજરાત સરકારે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીજી લહેરમાં…

અયોધ્યામાં જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો

આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના નેતા પવન પાંડેએ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ પર અયોધ્યામાં…

કારોબારી ઇમરાન ખાનની હત્યાના કેસમાં 10 દોષિતોને ફાંસીની સજા

બિહારમાં આરા શહેરના ચર્ચિત બૈગ કારોબારી ઇમરાન ખાનની હત્યાના કેસમાં સૃથાનિક કોર્ટે સોમવારે કુખ્યાત ખુર્શીદ કુરેશી…

રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં ઘટાડો

રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં આ અઠવાડિયામાં ડબે 25 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે. જો…

ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાંખ્યો

ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાંખ્યો…

જીટીયુ દ્વારા પરીક્ષાઓમાં ઓફલાઈન ધોરણે ગેરરીતિ કરતા પકડાયેલા 160 વિદ્યાર્થીઓની સુનાવણી

જીટીયુ દ્વારા ગત વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં ઓફલાઈન ધોરણે લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા પકડાયેલા જુદા જુદા કોર્સના…