ઉસ્માનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીનું થયું મોત

ઉસ્માનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.…

NEWS @ 7 | 03-08-2018

NEWS @ 7 | 02/08/2018

ગુજરાતમાં અફવા ફેલાવનાર તેમજ મોબ લીન્ચિંગ સામે કડક કાર્યવાહી કરાશે: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત રાજ્યમાં સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનાર સામે લાલ આંખ કરતા રાજ્ય સરકાર ધ્વારા અફવાઓ ફેલાવનાર…

મેવાણીએ ગલ્લા અને પાથરણાવાળાઓની રેલીને આપ્યું સમર્થન

અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા દૂર કરવા કોર્પોરેશને લો ગાર્ડન પાસે ખાણીપીણીના લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના દબાણો…

અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષને માત આપવા અમિત શાહે ઘડયો આવો માસ્ટર પ્લાન

ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો ઇરાદો માત્ર વિશ્વાસ મત જીતવાનો જ નથી, પરંતુ તેઓ એ…

પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે રાજપથ ક્લબે પાછલા દરવાજેથી રસ્તો કાઢ્યો

રાજપથ ક્લબને પાર્કિગના મુદ્દે સીલ કર્યા બાદ ક્લબના હોદ્દેદારોએ મેમ્બરોને ક્લબના પાછળના ગેટથી એન્ટ્રી કરવા જણાવ્યું…

એરસેલ-મેક્સિસ કેસમાં CBIની પૂરક ચાર્જશીટમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનું નામ

સીબીઆઈએ એરસેલ-મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને પણ આરોપી બનાવ્યા છે.…

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 3 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા જાહેર, ભુવનેશ્વર બહાર

ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1 ઓગસ્ટથી શરૂ થી રહેલી પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં પ્રથમ 3 ટેસ્ટ માટે ભારતીય…

એન્કાઉન્ટરમાં પહેલેથી છેલ્લે સુધી અમીન અને વણઝારા સામેલ હતા : ઈશરતની માતા

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને એન.કે.અમીને કેસમાંથી બિન તોહમત(ડિસ્ચાર્જ) છોડી મુકવા અરજી…