CBI સુશાંતના અને દિશાના મોતના કનેક્શનની કરશે તપાસ, દિશા સાલિયાનની કંપનીના કર્મચારી બંટી સજદેહની કરશે પૂછપરછ

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતનો કેસ CBI ના હાથમાં આવતા રોજેરોજ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા…

કોરોનાના મહામારીને કારણે CM રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિન પટેલ સહિત તમામ MLA ના પગાર માં 31 માર્ચ 2021 સુધી 30 ટકા કાપ

કોરોના મહામારીને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમહ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત તમામ મંત્રીઓ અને…

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કર્યો મહત્વનો ખુલાસો

સુશાંતસિંહ રાજપૂત કેસને લઈને રોજ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંત કેસમાં સુશાંતના પિતા કે.કે.સિંહે…

સુશાંતની હત્યાના કોઈ પુરાવા ન મળતા CBI હવે આત્મહત્યાના એંગલ પર કરશે તપાસ

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ કરી રહેલી CBIએ આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની સતત…

ભારતરત્નથી સન્માનીત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન

ભારતરત્નથી સન્માનીત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં આવેલી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં…

હવે સરકારી કર્મચારીઓ સામે થશે કડક કાર્યવાહી, કામ ના કરતા અને નબળી કામગીરી કરતાં કર્માચારીઓને ફરજીયાત નિવૃત્તિ કરાશે

કેન્દ્ર સરકારે સરકારી કામમાં ભ્રષ્ટાચાર અને કામચોરી અટકાવવા માટે કડક નિર્ણય લીધો છે. સરકારી નોકરીમાં જે…

ચીનની અવળચંડાઈ, LAC પર રાત્રે 200 સૈનિક ટેન્ક સાથે ઘુસણખોરી કરતાં ભારતીય સેનાએ ખદેડી નાંખ્યા

ભારતે લદ્દાખને અડીને આવેલી લાઇન ઓફ કંટ્રોલ પર ચીનની અવળચંડાઈને રોકવા માટે ભારતીય સેના દિવસ-રાત નજર…

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી AIIMSમાંથી અપાઈ રજા, 18 ઓગષ્ટે થયા હતા દાખલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આજે દિલ્હીની AIIMS માંથી રજા આપવામાં આવી છે. દિલ્હી AIIMS એ…