પીએનબીકાંડ પછી આઈપીઓ કૌભાંડની તૈયારીમાં જ હતા, મામા-ભાણેજ

પીએનબીકાંડ પછી આઈપીઓ કૌભાંડની તૈયારીમાં જ હતા, મામા-ભાણેજ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને રૂ. 11,300 કરોડનો ચુનો ચોપડનાર નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસીનું પાપ છાપરે ચઢી પોકાર્યું ના હોત તો બંને જણાં ભંડોળ એકત્ર કરવા માટે શેર બજારની આંગળી પકડનાર હતાં.

ભત્રીજાની ફાયર સ્ટાર ડાયમન્ડસ અને કાકાની ગીતંજલી જેમ્સની સહયોગી કંપની માટે આઈપીઓ લાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ હતી. જોકે પીએનબી કૌભાંડનો પર્દાફાશ થતાં આઈપીઓ અગાઉ જ તેઓ દેશ છોડી ભાગી ગયા છે. બંનેની કંપનીઓની આવક અને સંપત્તિ એટલી નથી કે જેથી રૂ. 11,300 કરોડની કૌભાંડની રકમ ભરપાઈ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *